ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ કલાગુરુ ઈલાક્ષી ઠાકોરનુ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું વડાપ્રધાનશ્રીએ સશક્ત-સ્વસ્થ વિકસિત ભારતના નિર્માણ માટે પ્રારંભ કરેલા સ્વચ્છ ભારત અભિયાન, કેચ ધ રેઈન તેમજ એક પેડ માં કે નામમાં રંગભૂમિના કલાકારો સહયોગ આપે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – સમાજમાં ક્રાન્તિકારી પરિવર્તનો […]
Tag: vishala
Reel making Fever: 3 Boys Go Missing as Scorpio Car plunges into Fatehwadi Canal in Ahmedabad
In Ahmedabad city in Vasna Police jurisdiction the incident happened. Bodies of two youths were found in the canal with Scorpiocar. The bodies were found in the river near Vishala Metro Yard today early in the morning; search for another one guy is going on. Three youths, including a minor, who had gone to make […]
અમદાવાદમાં વિશાલા પરિસરમાં વિશ્વનું અજોડ વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવા કલેવર સાથે શરૂ થશે
3 ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવારના રોજ “વિચાર ટ્રસ્ટ” ના ઉપક્રમે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવીનીકરણનું લોકાર્પણ અને ગાંધી મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ રળિયામણા પ્રસંગે ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ૨જી ઓક્ટોબર, ૨૦૨૪ […]
વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજની ઉજવણી પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી, કવિતાઓ, ગીતો અને મનોરંજનની અદ્ભુત પ્રસ્તુતિ
27મી સપ્ટેમ્બર એટલે વિશ્વ ટુરિઝમ દિવસ અને હેરિટેજ નું ઉજવણી અને એવા પ્રસંગમાં ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ દ્વારા શાયરી, કવિતાઓ, ગીતો અને મનોરંજનનો એક અદ્ભુત પ્રસ્તુતિ આપવામાં આવ્યું. આ કાર્યક્રમનું આયોજન વિશાલા ગ્રામ્ય રેસ્ટોરન્ટના ખાસ વાતાવરણમાં શ્રી સુરેન્દ્ર પટેલ સાહેબના ઉપસ્થિતિ માં કરવામાં આવ્યું. ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપના પ્રણેતા સુભોજીત સેને માહિતી આપ્યું કે અમે સુરેન્દ્ર સર […]
વિશાલા ખાતે અમદાવાદના સ્કૂલ સ્ટુડન્ટ્સ સાથે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી
અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ડે પર ક્વિઝમાં, અમદાવાદની ઝેબર, નવરંગ, જ્ઞાનદા સહિતની સ્કુલના 100 જેટલા સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. આ બાળકોને વિશાલાના સુરેન્દ્ર પટેલ દ્વારા મ્યુઝિયમ અંગે પણ જાણકારી અપાઈ હતી. આ અંગે વાત કરતાં વિશાલાના સુરેન્દ્ર પટેલે કહ્યું કે, ‘આપણે જો આપણો વારસો સ્ટુડન્ટસને નહી આપીએ તો કલ્ચરને લઈને આવતી કાલ ચિંતાજનક છે. ફોરેનના દેશોમાં […]
Gandhi Mitra Awards 2018 won by 3 Social activists of Gujarat
Ahmedabad, 1st October, 2018, Vechaar Foundation : To mark the 149th Birth Anniversary of Shri Mahatma Gandhi, Vechaar trust, Vishalla has organized the 7th Edition of “GANDHI MITRA AWARDS – 2018” award program with the guidance of Visionary managing trustee – Shri Surendrabhai Patel and in the auspicious presence of His Excellency, Hon’ble Governor of […]