શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી અમદાવાદ, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪ – ચાલો સાથે મળીને દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામા આવી […]