તા.૩૧.૦૫.૨૦૨૩ વર્તમાન સમયે વ્યસનથી અનેક પરિવારો વેર વિખેર થઈ રહ્યા છે ગરીબીમાં વધારો થઈ રહ્યો છે ત્યારે માનવ જીવનમાં દ્રઢતા -આત્મવિશ્વાસ વધારી સકારાત્મક જીવન શૈલી તરફ માનવ માત્રને પ્રેરણા આપવા દેશભરના ૮૦૦૦ સેવાકેન્દ્ર પર બ્રહ્માકુમારીઝ દ્વારા સામુહિક શપથ લઇ આ દિશામાં કાર્ય કરવા પ્રેરણા આપતાં અનેક કાર્યક્રમોનું આયોજન […]