પ્રખ્યાત રુદ્રાક્ષ નિષ્ણાત અને જ્યોતિષ શ્રી મોતી સિંહ રાજપુરોહિત મહા કુંભ અને મહા શિવરાત્રી બંને ખૂબ જ શુભ પ્રસંગો છે. તેમના સંયોગથી આધ્યાત્મિક ઊર્જાનો શક્તિશાળી ઉછાળો હોવાનું માનવામાં આવે છે. ભક્તો માને છે કે ભગવાન શિવની સંયુક્ત શક્તિઓ અને પ્રયાગરાજ ખાતે નદીઓના પવિત્ર સંગમથી આધ્યાત્મિક શુદ્ધિકરણ અને મુક્તિ (મોક્ષ)ની સંભાવના વધે છે. મહા કુંભ સ્નાન […]
Tag: rudraksh
પરંપરા એક્ઝિબિશન દ્વારા અમદાવાદનાં સિંધુ ભવન હોલ ખાતે ત્રિ-દિવસીય “એસ્ટ્રોફેસ્ટ” એક્ઝિબિશનનો શુભારંભ
એક્ઝિબિશનમાં જ્યોતિષાચાર્યો,વાસ્તુશાસ્ત્રીઓ તેમજ અકલ્ટ સાયન્સના નિષ્ણાંત જાણકારો માર્ગદર્શન આપશે પરંપરા એક્ઝિબિશનનાં સ્થાપક શ્રીમતી હેતલબેન શાહ ફરી એકવાર લઈને આવી રહ્યા છે અમદાવાદના સિંધુ ભવન હોલ ખાતે તા.27 થી 29 સપ્ટેમ્બર,2024ને શુક્રવાર થી રવિવારના રોજ વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની દુનિયાને લગતું એક અદ્ભૂત એક્ઝિબિશન “એસ્ટ્રોફેસ્ટ”નું શુભારંભ કરવામાં આવ્યું હતું.જ્યાં ભારતભરના જુદા-જુદા શહેરો દિલ્હી, કોલકત્તા, લખનઉ, જયપુર, હરિદ્વાર, […]