The unit offers one of its kind step-down BMT units for pre and post-transplant care The state-of-the-art unit will function as an in-house facility for total body irradiation and stem cell harvest Ahmedabad: Monday, 25th September 2023: Marengo CIMS Hospital today launched a state-of-the-artsix-bed, HEPA-filtered,one-of-a-kind step-down Bone Marrow Transplant and Cellular Therapy unit for Pre […]
Tag: ONCOLOGIST
ડો. કશ્યપ પટેલનું પુસ્તક ‘Between Life and Death’ મૃત્યુ અંગેનો અભિગમ બદલે છે
અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંતે લખેલું આ પુસ્તક જીવનની સાચી કથાઓ વ્યક્ત કરીને કેન્સરના દર્દીઓની અસામાન્ય હિંમતને બિરદાવે છે 13 ફેબ્રુઆરી ૨૦૨૩, અમદાવાદ : અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે લખેલું પુસ્તક ‘Between Life and Death’ જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પુસ્તકમાં મૃત્યુ અંગેના વિચારો અને અભિગમને વર્ણવતા જીવનના સાચા અનુભવો અને સંવાદો […]
નારાયણા મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ દ્વારા વર્લ્ડ કેન્સર ડે ના દિવસે કેન્સર વોરિયર્સ મીટનું આયોજન કરવામાં આવ્યું
અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023:દર વર્ષે 4 ફેબ્રુઆરી ના દિવસે વિશ્વ કેન્સર દિવસ તરીકે ઉજવવામાં આવે છે. વિશ્વ કેન્સર દિવસનો ઉદ્દેશ્ય કેન્સર વિશે જાગૃતિ અને શિક્ષણ વધારીને અને વિશ્વભરની સરકારો અને વ્યક્તિઓ પર આ રોગ સામે પગલાં લેવા દબાણ કરીને દર વર્ષે લાખો મૃત્યુને અટકાવવાનો છે. નેશનલ કેન્સર રજિસ્ટ્રી પ્રોગ્રામ રિપોર્ટ 2020 મુજબ, પુરૂષોમાં 2020 માં કેન્સરની […]
નરોડા શેલ્બી હોસ્પિટલ્સ ખાતે 200 કેન્સર વિજેતાઓએ તેમની સારવાર કરનારા ડોક્ટરોની સાથે તેમના વિજયની ઉજવણી કરી
કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડૉક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓને ખરેખર કેન્સર ચમત્કાર (Cancer Miracle) તરીકે ઓળખવામાં આવે છે. […]
સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને સર્જન હેલ્થ કેફે દ્વારા કેન્સર જાગૃતિ સત્ર
ઓછો હયાતિ દર, વધુ ઉપચાર સંબંધી ગૂંચ અને સંભાળનો ઉચ્ચ એકંદર ખર્ચ અપૂરતા અને અપરિપક્વ કેન્સરના ઉપચારનાં ગંભીર પરિણામો છે. વૈશ્વિક સ્તરે વહેલા નિદાનને મહત્ત્વપૂર્ણ જાહેર સ્વાસ્થ્ય નીતિ બનાવીને વહેલામાં વહેલા સુચારુતા તબક્કામાં ઉપચાર શરૂ કરીને કેન્સર હયાતિ દર વધારી શકાય છે. ઘણા બધા કેન્સર માટે ઘટના અને મોર્ટાલિટી દર તપાસના પ્રયાસોને લીધે મુખ્યત્વે ઓછો […]
કેન્સર ટ્ર્રીટમેન્ટમાં નવી દિશાના પગરણ
હવે આ રીતે પણ થશે કેન્સર ટ્રીટમેન્ટ કેન્સર એ સામાન્ય ન હોય તેવા ખામીયુક્ત કોષો (સેલ્સ)ના સમાવિષ્ટથી બનતો સમુહ રોગ છે, જેમાં ખામીયુક્ત કોષો શરીરના વિવિધ ભાગોમાં ફેલાવાની કે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. કેન્સરમાં જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો જીવલેણ બની જાય છે અને તેથી જ કેન્સરમાં સારવાર ખૂબ જ મહત્વની બની […]