Gujarat Headline News Top Stories

ડો. કશ્યપ પટેલનું પુસ્તક ‘Between Life and Death’ મૃત્યુ અંગેનો અભિગમ બદલે છે

અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંતે લખેલું આ પુસ્તક જીવનની સાચી કથાઓ વ્યક્ત કરીને કેન્સરના દર્દીઓની અસામાન્ય હિંમતને બિરદાવે છે 13 ફેબ્રુઆરી ૨૦૨૩, અમદાવાદ : અમેરિકાના પ્રસિધ્ધ કેન્સર નિષ્ણાંત ડો. કશ્યપ પટેલે લખેલું પુસ્તક ‘Between Life and Death’ જીવનમાં પરિવર્તન લાવવાની ક્ષમતા ધરાવે છે. આ પુસ્તકમાં મૃત્યુ અંગેના વિચારો અને અભિગમને વર્ણવતા જીવનના સાચા અનુભવો અને સંવાદો […]

Gujarat Headline News Top Stories

સ્ટર્લિંગ હોસ્પિટલ્સ અને સર્જન હેલ્થ કેફે દ્વારા કેન્સર જાગૃતિ સત્ર

ઓછો હયાતિ દર, વધુ ઉપચાર સંબંધી ગૂંચ અને સંભાળનો ઉચ્ચ એકંદર ખર્ચ અપૂરતા અને અપરિપક્વ કેન્સરના ઉપચારનાં ગંભીર પરિણામો છે. વૈશ્વિક સ્તરે વહેલા નિદાનને મહત્ત્વપૂર્ણ જાહેર સ્વાસ્થ્ય નીતિ બનાવીને વહેલામાં વહેલા સુચારુતા તબક્કામાં ઉપચાર શરૂ કરીને કેન્સર હયાતિ દર વધારી શકાય છે. ઘણા બધા કેન્સર માટે ઘટના અને મોર્ટાલિટી દર તપાસના પ્રયાસોને લીધે મુખ્યત્વે ઓછો […]

Gujarat Headline News Top Stories

કેન્સર ટ્ર્રીટમેન્ટમાં નવી દિશાના પગરણ

હવે આ રીતે પણ થશે કેન્સર ટ્રીટમેન્ટ કેન્સર એ સામાન્ય ન હોય તેવા ખામીયુક્ત કોષો (સેલ્સ)ના સમાવિષ્ટથી બનતો સમુહ રોગ છે, જેમાં ખામીયુક્ત કોષો શરીરના વિવિધ ભાગોમાં ફેલાવાની કે હુમલો કરવાની શક્તિ ધરાવે છે. કેન્સરમાં જો સમયસર યોગ્ય સારવાર ન થાય તો જીવલેણ બની જાય છે અને તેથી જ કેન્સરમાં સારવાર ખૂબ જ મહત્વની બની […]